UNમાં સુષમાની ઝાંટકણી બાદ પાક. ની ધમકી, કહ્યું- હુમલો કરવાની ભૂલ ના કરે ભારત

<strong>નવી દિલ્હી:</strong> સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશમંત્રી સુષમા સ્વરાજની આકર ઝાંટકણી બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાઈ ગયું છે. સમીસમી ગયેલા પાકિસ્તાને હવે જૂઠનું ઝેર ઓક્યું છે. અને જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને કહ્યું ભારત હુમલો કરવાની ભૂલ ના કરે નહીં તો પરીણામ ભોગવવું પડશે. પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત

from world https://ift.tt/2xMyRbt

Comments

Popular posts from this blog

પાઘડી બાંધીને સની દેઓલે ગુરુદાસપુરથી ભર્યુ ઉમેદવારી ફોર્મ, ભાઇ બૉબી પણ રહ્યો સાથે