<strong>નવી દિલ્હીઃ</strong> પાકિસ્તાની વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યુ હતું, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આ વિમાન ઘૂસી આવ્યા હતા, પણ ભારતે તેને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની વિમાનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભાગી ગયા હતા. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના 3 F16 વિમાન બુધવારે ભારતીય વાયુસીમામાં ઘૂસ્યા, આ વિમાન નૌશેરા સેક્ટરની from india-news https://ift.tt/2EyKMxA