Posts

Showing posts with the label india-news

દિલ્હીની હવામાં ફેલાઇ રહ્યું છે, પ્રદુષણનુ લેવલ 700ને પાર પહોંચ્યુ, લોકો પરેશાન

<strong>નવી દિલ્હીઃ</strong> રાજધાની દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણનુ સ્તર સતત વધી રહ્યું છે, પ્રદુષણ એટલી હદે વધી રહ્યું છે કે લોકો હવે દિલ્હી છોડવાની ફિરાકમાં છે. હાલ પ્રદુષણ ઘટવાની કોઇ વાત નથી. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાં ઝેર ફેલાઇ રહ્યું છે, અને પ્રદુષણનુ સ્તર 700ને પાર પહોંચી ગયુ છે. હવામાન વિભાગનું કહેવુ from india-news https://ift.tt/2qhWzLV

ભારત પ્રવાસ પર આવેલા એંજેલા મર્કેલે કહ્યું- કાશ્મીરમાં હાલની સ્થિતિ 'સ્થિર નથી', તેને બદલવાની જરૂર

નવી દિલ્હી: ભારતના બે દિવસના પ્રવાસ પર આવેલા જર્મન ચાન્સેલર એંજેલા મર્કલે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કાશ્મીરમાં હાલની સ્થિતિ સ્થિર નથી અને તેને બદલવાની જરૂર છે. મર્કલે કહ્યું કાશ્મીરની સ્થિતિ જલ્દી થાળે પડે તે જરૂરી છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદી અને મર્કેલે શુક્રવારે from india-news https://ift.tt/2pxU5sR

મહારાષ્ટ્રમાં શિવસેનાને લાગ્યો મોટો ફટકો, શરદ પવારે શું કહ્યું ? જાણો

મુંબઈ: એનસીપી અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું જનતાએ અમારી પાર્ટીને વિપક્ષમા બેસવાનું કહ્યું છે અને પાર્ટી એમ જ કરશે. શિવસેનાની એનસીપી અને કૉંગ્રેસના સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની સંભાવનાઓની ચર્ચાઓ વચ્ચે શરદ પવારે આ નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ લાગી રહ્યું છે કે એનસીપી શિવસેનાને સમર્થન નહી આપે. મહારાષ્ટ્ર વિધાનસભા from india-news https://ift.tt/2pCniD1

મહારાષ્ટ્રમાં સત્તાનુ રાજકારણ ગરમાયુ, કોંગ્રેસ MLA ઉદ્વવ ઠાકરેને ઘરે જઇને મળ્યા

<strong>મુંબઇઃ</strong> છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સત્તાનુ રાજકારણ વધુને વધુ ગરમાતુ દેખાઇ રહ્યુ છે, હવે આ ચક્રવ્યૂહમાં કોંગ્રેસ પણ કુદી રહી હોય એવુ લાગી રહ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય ઋતુરાજ પાટિલ ઉદ્વવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ ધારાસભ્ય ઋતુરાજ પાટિલ ઉદ્વવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા હતા, ઋતુરાજ પાટિલ લગભગ 12 from india-news https://ift.tt/33977LW

નોટબંધી જેવો જ મોટો ઝાટકો આપશે મોદી સરકાર! ઘરમાં રાખેલી આ વસ્તુની જાણકારી આપવી પડશે

<strong>નવી દિલ્હીઃ</strong> મોદી સરકારે કાળાનાણાં વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. નોટબંધી બાદ હવે ખોટી રીતે જમા કરવામાં આવેલ ગોલ્ડ (સોનું) પર ગાળીયો કસવાની તૈયારી છે. કહેવાય છે કે, નોટબંધી દરમિયાન મોટા પાયે લોકોએ ખોટી રીતે સોનામાં રોકાણ કર્યું હતું. હવે સરકાર કાળાનાણાંથી ખરીદવામાં આવેલ સોનું બહાર લાવાવની તૈયારીમાં છે. મળતી from india-news https://ift.tt/2BWb1M7

ગ્રેચ્યુઇટીને લઈને સરકાર બદલી શકે છે આ નિયમ, નોકરીયાત વર્ગને થશે આ મોટો ફાયદો

<strong>નવી દિલ્હીઃ</strong> મોદી સરકાર ટૂંકમાં જ નોકરીયાત વર્ગને સારા સમાચાર આપી શકે છે. ખાસ કરીને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરી રહેલ લોકોને સરકારના આ નિર્ણયથી મોટો ફાયદો થશે. અહેવાલ છે કે સરકાર સોશિયલ સિક્યોરિટી એન્ડ ગ્રેચ્યુઇટીના નિયમમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. હાલમાં ગ્રેચ્યુઇટી મેળવવા માટે એક જ કંપનીમાં ઓછામાં ઓછા સતત from india-news https://ift.tt/2BWdvtQ

અમે સૌથી મોટી પાર્ટી, ભાજપના નેતૃત્વમાં ગઠબંધન આપશે સ્થિર સરકારઃ ફડણવીસ

<strong>મુંબઇઃ</strong> મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની સરકારમાં સમાન હિસ્સેદારી માંગી રહેલી શિવસેના નેતાઓના નિવેદન વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે અને આગામી પાંચ વર્ષ ભાજપના નેતૃત્વમાં સરકાર ચાલશે. તેમણે કહ્યું કે, ભાજપના નેતૃત્વમાં ગઠબંધન રાજ્યમાં from india-news https://ift.tt/31QmgA8

શિવસેનાએ કર્યા શરદ પવારના વખાણ, કહ્યું- સત્તાનું રિમોટ કંટ્રોલ ઉદ્ધવના હાથમાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને પૂર્ણ બહુમત મળ્યા બાદ સરકાર ગઠનને લઈને સસ્પેંસ યથાવત છે. શિવસેના મુખ્યમંત્રી પદની માંગ કરી રહ્યું છે અને ભાજપ તેના માટે રાજી નથી. શિવસેના ભાજપના વિરોધી શરદ પવારના વખાણ કરી રહ્યું છે. આજે જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું આ વખતે શરદ પવાર ભાજપનો અશ્વ from india-news https://ift.tt/2MQQbnK

અયોધ્યાનો દિપોત્સવ ગિનીસ બુકમાં નોંધાયો, 5 લાખથી વધુ દીવડા પ્રગટાવીને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

<strong>લખનઉ:</strong> અયોધ્યામાં દિવાળી પૂર્વે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દિપોત્સવ ક્રાયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિપોત્સવ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. આ દિપોસ્તવમાં 5 લાખ 51 હજાર દીવડા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. રામની પૈડીના ઘાટ પર 4 લાખ અને અન્ય 1 જગ્યાએ 1 લાખ 51 હજાર દીવડા from india-news https://ift.tt/31PucBV

હરિયાણા: આજે મનોહર લાલ ખટ્ટર લેશે મુખ્યમંત્રી પદના શપથ, દુષ્યંત ચૌટાલા બનશે ઉપમુખ્યમંત્રી

ચંડીગઢ: હરિયાણામાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. તેને દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીનું સમર્થન મળ્યું છે. આજે રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ફરી એક વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે દુષ્યંત પ્રદેશના ઉપ-મુખ્યમંત્રી બનશે. આજે દિવાળીના દિવસે બપોરે 2.15 વાગ્યે મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી from india-news https://ift.tt/2olDmsd

હરિયાણાના કિંગનો થશે ફેંસલો, થોડીવારમાં શરૂ થશે મત ગણતરી

<p>નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની 21મીએ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે ગુરુવારે સવારે મતગણતરી શરૂ થશે. હરિયાણાની વાત કરીએ તો આ વખતે અહીં 65 ટકા મતદાન થયું હતું જ્યારે ગઈ વખતે અહીં 76.54 ટકા મતદાન નોંધાયું હતું.</p> from india-news https://ift.tt/31NFYwM

મોદી સરકારે ખેડૂતોને આપી મોટી દિવાળી ભેટ! રવી પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો, જાણો કેટલો ફાયદો થશે

<strong>નવી દિલ્હીઃ</strong> કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી, જેમાં સરકારે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ની આગામી રવી પાક માટે એમએસપીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એમએસપી એટલે લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. ઘઉંની એમએસપી 85 રૂપિયા પ્રતિ from india-news https://ift.tt/2W7fDIy

મહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર ? આજે જાહેર થશે પરિણામ

<p>મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 21મીએ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 માટે ગુરુવારે સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 60.05 ટકા મતદાન થયું હતું. વર્ષ 2014માં અહીં 63.08 ટકા મતદાન થયું હતું.</p> from india-news https://ift.tt/2Jj2ZRz

રાત્રે મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો, હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી? જાણો વિગત

મુંબઈ: દેશમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોવા છતાં પણ મુંબઈ સહિત દેશના ઘણાં ભાગોમાં હજુ છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુંબઈમાં સોમવારે પણ સવારથી હળવો વરસાદ પડ્યો હતો જ્યારે રાત્રે મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. <iframe style="border:0px;" scrolling="no" width="631" height="381" class="vidfyVideo" src="https://ift.tt/2qB6nkr> મુંબઈમાં શુક્રવારે અને શનિવારે પણ છૂટો-છવાયો વરસાદ પડ્યો from india-news https://ift.tt/35Qi32J

હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીઃ પ્રધાનમંત્રી મોદીએ વધુ મતદાન માટે કરી અપીલ, જુઓ વીડિયો

હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીઃ પ્રધાનમંત્રી મોદીએ વધુ મતદાન માટે કરી અપીલ, જુઓ વીડિયો from india-news https://ift.tt/2MzmtmU

ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, 21,000થી વધારે હશે પગાર

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય કોસ્ટ ગાર્ડની ડોમેસ્ટિક બ્રાન્ચ માટે નાવિ પોસ્ટ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પદ પર ધોરણ-10 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઈટ  https://ift.tt/1mt7Pte પર જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર નાવિકો પદ માટે  ભરતી પ્રક્રિયા 30 from india-news https://ift.tt/35Rkbaq

ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, 21,000થી વધારે હશે પગાર

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય કોસ્ટ ગાર્ડની ડોમેસ્ટિક બ્રાન્ચ માટે નાવિ પોસ્ટ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પદ પર ધોરણ-10 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઈટ  https://ift.tt/1mt7Pte પર જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર નાવિકો પદ માટે  ભરતી પ્રક્રિયા 30 from india-news https://ift.tt/2W0Q9Ne

પ્રથમવાર મોડી પડી તેજસ એક્સપ્રેસ, મુસાફરોને મળશે વળતર

<strong>લખનઉઃ</strong> ઉત્તર પ્રદેશના લખનઉ જંક્શન પર ગુરુવારે રાત્રે કૃષક એક્સપ્રેસના બે કોચ ડિરેલ થવાના કારણે શુક્રવારે સવાર સુધી ટ્રેનોનું સંચાલન અસ્તવ્યસ્ત રહ્યું હતું. આ કારણે પ્રથમવાર નવી દિલ્હી જનારી તેજસ એક્સપ્રેસ પોણા ત્રણ કલાક મોડી પડી  હતી. એવામાં આઇઆરસીટીસી  પોતાના  વચન અનુસાર મુસાફરોને  વળતર આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે from india-news https://ift.tt/2o03mcj

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને તુર્કીનું સમર્થન, પીએમ મોદીએ ઉઠાવ્યું આ પગલું

<strong>નવી દિલ્હી:</strong> તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એદોર્ગાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા અને તુર્કી દ્વારા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફટીએફ) બેઠકમાં પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. તેના બાદ વડાપ્રધાન મોદીએ પોતાનો તુર્કી યાત્રાને રદ કરી દીધી છે. પીએમ મોદી એક મોટા ઇન્વેસ્ટમેન્ટ સન્મેલનમાં ભાગ લેવા માટે 27-28 ઓક્ટોબરે from india-news https://ift.tt/2P35Hyv

ચૂંટણી સમયે માયાવતીની મોટી જાહેરાત, બોલી- હું હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લઇશ પણ......

<strong>નવી દિલ્હીઃ</strong> ચૂંટણી પ્રચાર દરિમાયન માયાવીતીએ એક મોટો દાવ રમ્યો છે. બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ધર્મ પરિવર્તનની જાહેરાત કરી દીધી છે. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે હું ધર્મ બદલી નાંખીશ પણ ઉચિત સમય આવશે ત્યારે, જ્યારે સમયે આવશે ત્યારે હું ધર્મ પરિવર્તનનું પગલુ ભરીશ. આની સાથે જ from india-news https://ift.tt/33xigGg