અમિત ચાવડાએ રાજીનામાંની અટકળોને લઈને શું આપી પ્રતિક્રિયા, જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ રાજીનામાં આપી રહ્યાં છે. રાહુલ ગાંધી, પરેશ ધાનાણી બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ હતી જોકે અમિત ચાવડાએ કહ્યું હતું કે, ગુજરાત લોકસભામાં હારની જવાબદારી સ્વીકારવી એ મારી નૈતિક ફરજ છે. પરંતુ રાજીનામાંની વાત તદ્દન

from ahmedabad http://bit.ly/2JKeDqI

Comments

Popular posts from this blog