રવિ શાસ્ત્રીને ભારતીય ટીમના કોચપદેથી દૂર કરાશે? જાણો શું છે ચોકાવનારું કારણ?
<strong>નવી દિલ્હીઃ</strong> ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગીના મુદ્દે હવે તપાસ થઈ શકે છે અને જો તપાસમાં હિતોના ટકરાવનો મુદ્દો સાબિત થાય તો ફરીથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ફરીથી ટીમના કોચની નિમણૂક કરી શકે છે. બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડી. કે. જૈને શનિવારે કપિલ દેવના વડપણ હેઠળની ક્રિકેટ
from sports https://ift.tt/2n5JaFH
from sports https://ift.tt/2n5JaFH
Comments
Post a Comment