અરુણ જેટલીના અંતિમ સંસ્કાર વખતે 11 નેતાઓના ફોન ચોરાઇ ગયા, જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> રાજધાની દિલ્હીમાં નિગમ બોધઘાટ પર પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, આ દરમિયાન એક ખાસ ઘટના ઘટી, ભારતીય જનતા પાર્ટીના સાંસદ બાબુલ સુપ્રિયો સહિત 11 જેટલા નેતાઓના ફોન સ્મશાન ઘાટ પરથી ચોરાઇ ગયા હતા. આ વાતની માહિતી સોમવારે પંતજલિના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ આપી
from india-news https://ift.tt/2UfpwTT
from india-news https://ift.tt/2UfpwTT
Comments
Post a Comment