વિદેશમાં વસેલા ભારતીય નાગરિકોની ચોકીદારી કરું છું, એટલે ટ્વિટર પર લખ્યું ‘ચોકીદાર’:સુષ્મા સ્વરાજ
<strong>નવી દિલ્હીઃ</strong> વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે જણાવ્યું કે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ચોકીદાર શબ્દ કેમ લખ્યો છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે, તેમણે ટ્વિટર પર પોતાના નામમાં ચોકીદાર શબ્દ એટલા માટે જોડ્યો છે કારણ કે તે વિદેશમાં ભારતીય હિતો અને ભારતીય નાગરિકોની ‘ચોકીદારી’ કરી રહી છે. સુષ્મા સ્વરાજે આ
from india-news https://ift.tt/2uywFm9
from india-news https://ift.tt/2uywFm9
Comments
Post a Comment