PM મોદીને ચૂંટણી પંચની ક્લિનચિટ, કહ્યું- મિશન શક્તિની જાહેરાત આચારસંહિતાનો ભંગ નથી

<strong>નવી દિલ્હીઃ</strong>ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના મિશન શક્તિની જાહેરાતને આચાર સંહિતાનો ભંગ માન્યું નથી. ચૂંટણી પંચે કહ્યું કે, પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કોઇ પણ રીતે તેમની પાર્ટીનો પ્રચાર કર્યો નથી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં મતની અપીલ પણ કરી નથી. ચૂંટણી પંચે આ માટે એક તપાસ સમિતિ બનાવી હતી અને દૂરદર્શન અને

from india-news https://ift.tt/2CKiNcS

Comments

Popular posts from this blog